આ ભરતી મેળા માં અંદાજીત ૨૭ કંપની ભાગ લેવાની છે. આપની સંસ્થા નાં ભૂતપૂર્વ તાલીમાર્થી ઓ આ ભરતી મેળા નો લાભ લઇ શકે તે માટે આપ શ્રી ને સદર તાલીમાર્થી ઓ ને માહિતગાર કરવા વિનંતી.
શૈક્ષણિક લાયકાત:, આઈ.ટી.આઈ પાસ, ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ
જરૂરી દસ્તાવેજ :
ઓરીજનલ તેમજ એક ફોટો કોપી દરેકની.
Ø આઇ. ટી. આઇ. ધો.૧૦ / ધો.૧૨ પાસ કર્યાનું પ્રમાણપત્ર.
Ø પાસપોર્ટ સાઈઝનાં બે ફોટાગ્રાફ
Ø સરકારી ઓળખપત્ર (ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ / લાઈસન્સ)
Ø ધો. ૧૦/ ધો. ૧૨ સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર.
Ø બાયોડેટા વિથ ફોટો.
સમય અને તારીખ :
સવારે ૧૦ વાગ્યે, ૧૯/૦૫/૨૦૧૭
સ્થળ:
ઔધોગીક તાલીમ સંસ્થા ગોતા/રાણીપ,
૧ થી ૫ કેશર નગર સોસાયટી
અર્જુન આશ્રમ પાસે વડવાળા ચોક
આદર્શ પ્રાથમિક શાળાના મકાન માં
અર્જુન આશ્રમ પાસે ,વડવાળા ચોક,રાણીપ,અમદાવાદ
ફોન નં- ૦૭૯-૨૪૭૮૪૮૨૮

No comments:
Post a Comment